મહીસાગરઃ સંતરામપુર પાસે ખાનગી બસને નડ્યો અકસ્માત, 100થી વધુ ધાયલ

<strong>સંતરામપુરઃ</strong> મહીસાગર જિલ્લામાં ખાનગી બસને અકસ્માત નડ્યો છે. સંતરામપુર તાલુકાના પઢારિયા ગામે ખાનગી ટ્રાવેલ્સ પલતા 100થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનુ અનુમાન છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે લુણાવાડાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મજૂરો લઈને જતી ખાનગી ટ્રાવેલ્સ પલ્ટી મારતાં અંદર રહેલા મોટાભાગના મુસાફરોને નાની મોટી ઈજાઓ થઈ છે. કોઈ જાન

from home https://ift.tt/360DEYG
via IFTTT

ટિપ્પણીઓ નથી: