મહારાષ્ટ્રના ભિવંડીમાં મોટી દુર્ઘટનાઃ ત્રણ માળની બિલ્ડિંગ ધરાશાયી થતાં 10નાં મોત, કેટલાક લોકો દટાયાની આશંકા

<strong>મુંબઈઃ</strong> થાણેના ભિવંડીમાં ગઈ કાલે રવિવાર રાત્રે ત્રણ માળની બિલ્ડિંગ ધરાશાયી થતાં 10 લોકોનાં મોત થયાં છે. કાટમાળમાં હજુ પણ કેટલાક લોકો દબાયા હોવાની શક્યતા છે. સ્થાનિકોએ 20 લોકોને કાટમાળમાંથી બહાર કાઢ્યા છે. NDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યૂની કામગીરી શરૂ કરી છે. કાટમાળમાંથી એક બાળકને બહાર કાઢવામાં આવ્યું છે. આ

from home https://ift.tt/3kxWhYb
via IFTTT

ટિપ્પણીઓ નથી: