અમદાવાદીઓ થઈ જાવ સાવધાન, આ વિસ્તારમાં કોરોના સંક્રમણ વધ્યું, નવા 11 વિસ્તાર કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકાયા

<strong>અમદાવાદઃ</strong> શહેરમાં કોરોનાના કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે તેની સાથે જ એએમસી માઈક્રો કન્ટેઈન્મેટમેન્ટની સંખ્યા પણ વધારી રહી છે. ગુરુવારે નવા 11 સ્થળનો સમાવેશ માઈક્રો કિન્ટેઇનમેન્ટમાં કરવામાં આવ્યો છે. શહેરમાં ઘાટલોડિયા તેમજ ચાંદલોડિયા વોર્ડમાં કોરોનાના કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. સામાન્ય લોકોની સાથે સાથે નેતાઓ પણ

from home https://ift.tt/35LjCkY
via IFTTT

ટિપ્પણીઓ નથી: