ગુજરાતના કયા જાણીતા શહેરમાં એક જ પેટ્રોલપંપના 12 કર્મીઓને કોરોના થતાં કરી દેવાયો બંધ?
<strong>સુરતઃ</strong> ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. સુરતમાં કોરોનાના દૈનિક કેસો રાજ્યમાં સૌથી વધુ છે. ત્યારે સુરત કોર્પોરેશન દ્વારા કોરોનાનું સંક્રમણ ઘટાડવા માટે સુપરસ્પ્રેડર્સ સામેથી શોધવામાં આવી રહ્યા છે. આ અભિયાનના ભાગરૂપે સુરત મનપા દ્વારા પેટ્રોલપંપ પર કામ કરતા કર્મચારીઓના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં એક જ પેટ્રોલપમ્પ પર
from home https://ift.tt/2RLKvNm
via IFTTT
from home https://ift.tt/2RLKvNm
via IFTTT
ટિપ્પણીઓ નથી: