ગુજરાતના કયા તાલુકામાં 14થી 21 સપ્ટેમ્બર સુધી લોકડાઉન રહેશે? વેપારીઓએ કેમ લીધો મોટો નિર્ણય? જાણો

હાલ સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે ત્યારે ખેડબ્રહ્મા અને તાલુકામાં કોરોના વાયરસનો કહેર દિવસે ને દિવસે વધી રહ્યો છે. હવે ગામડાંઓ સુધી પણ કોવિડ-19નું સંક્રમણ પહોંચવા લાગ્યું છે. ત્યારે કેન્દ્ર સરકારે અનલોક 4 કરીને લોકોને છૂટછાટો આપી છે. તેવામાં સાબરકાંઠાના ખેડબ્રહ્મા શહેર અને તાલુકામાં 14થી 21 સપ્ટેમ્બર

from home https://ift.tt/3hrN7uc
via IFTTT

ટિપ્પણીઓ નથી: