સૌરાષ્ટ્ર ભાજપના દબંગ નેતાના પરિવારમાં 14 સભ્યોને થયો કોરોના, હાઈકોર્ટમાં અરજી કરીને શું કરી માગણી ?
<strong>અમદાવાદઃ</strong> આર.ટી.આઇ. એક્ટિવિસ્ટ અમિત જેઠવાની હત્યાના કેસ આજીવન કેદની સજા ભોગવી રહેલાં ભાજપના ભૂતપૂર્વ સાંસદ દીનુ સોલંકીના પરિવારના 14 લોકોને કોરોના થઈ જતાં સોલંકીએ હાઇકોર્ટમાં 30 દિવસના વચગાળાના જામીન માગ્યા છે. દીનુ સોલંકીએ રજૂઆત કરી છે કે પરિવારના ૧૪ સભ્યોને કોરોના થયો હોવાથી પરિવારના વડીલ તરીકે તેમજ નાણાકીય વ્યવસ્થા
from ahmedabad https://ift.tt/31WHK1P
via IFTTT
from ahmedabad https://ift.tt/31WHK1P
via IFTTT
ટિપ્પણીઓ નથી: