ભારે વરસાદને કારણે ખેડૂતોને થયેલ નુકસાનને લઈને સરકારની મોટી જાહેરાત, કહ્યું- માત્ર 15 દિવસમાં......

<strong>અમદાવાદઃ</strong> ગઈકાલે મળેલી કેબિનેટ બેઠકમાં ભારે વરસાદને પગલે ખેતીને નુકસાન થયાનું રાજ્ય સરકારે માન્યું છે. રાજ્ય સરકારે જાહેરાત કરી છે કે, આગામી 15 દિવસમાં નુકસાનીનો સર્વે કરી SDRF અનુસાર ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે. કૃષિમંત્રી આરસી ફળદુએ નુકસાનીનો સર્વે સત્વરે શરૂ કરવાના આદેશ આપ્યા છે. જો કે ભાજપની ભગીની સંસ્થા કિસાન

from home https://ift.tt/2QQQLD2
via IFTTT

ટિપ્પણીઓ નથી: