દેશમાં કોવિડ-19ના કેસ 39 લાખને પાર, સ્વસ્થ થતા લોકોની સંખ્યા પણ 30 લાખથી વધારે થઈ
નવી દિલ્હી: ભારતમાં શુક્રવારે કોવિડ-19થી સ્વસ્થ થતા દર્દીઓની સંખ્યા 30 લાખને પાર પહોંચી છે અને સ્વસ્થ થવાનો દર 77 ટકાથી વધારે થયો છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવારે આ જાણકારી આપતા કહ્યું કે આંકડા સંક્રમણથી સ્વસ્થ થતા લોકોની સંખ્યામાં સતત વધારો દર્શાવે છે. મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે કેંદ્રીની ટેસ્ટ, ટ્રેક
from home https://ift.tt/3hZUFFG
via IFTTT
from home https://ift.tt/3hZUFFG
via IFTTT
ટિપ્પણીઓ નથી: