2021માં લૉન્ચ કરવામાં આવી શકે છે ચંદ્રયાન-3, અભિયાનમાં ઓર્બિટર સામેલ નહીં કરવાની વાત

<strong>નવી દિલ્હીઃ</strong> ભારતના ચંદ્ર અભિયાન અંતર્ગત ચંદ્રયાન-3ને વર્ષ 2021ની શરૂઆતમાં લૉન્ચ કરવામાં આવવાની સંભાવના છે. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે રવિવારે આ જાણકારી આપી છે. જોકે ચંદ્રયાન-2ની વિપરીત આમાં ઓર્બિટર નહીં હોય, પરંતુ આમાં એક લેન્ડર અને એક રૉવર હશે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ચંદ્રયાન-2ની ચંદ્રમાની ધરતી પર હાર્ડ લેન્ડિંગ બાદ ભારતીય

from home https://ift.tt/2R1wCdI
via IFTTT

ટિપ્પણીઓ નથી: