20 કર્મચારીઓને કોરોના થતાં ગુજરાતની કઈ પાલિકામાં કામગીરી કરી દેવાઇ બંધ? જાણો વિગત

<strong>જૂનાગઢઃ</strong> ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. દૈનિક કેસો 1300ને પાર થઈ ગયા છે. ત્યારે હવે સૌરાષ્ટ્રમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. જૂનાગઢની કેશોદ નગરપાલિકા કર્મચારીઓએ કચેરીની કામગીરી કરી બંધ કરી છે. 20 જેટલા નગરપાલિકા કર્મચારીઓએ કરી કામગીરી બંધ કરી દીધી છે. કોરોનાના વધતા સંક્રમણથી આ નિર્ણય લેવામાં આવ્યો

from home https://ift.tt/33DXOoz
via IFTTT

ટિપ્પણીઓ નથી: