21 સપ્ટેમ્બરથી શાળામાં ક્લાસ શરૂ કરવા માગતી શાળાએ ક્યા આકરા નિયમ પાળવા પડશે ?

નવી દિલ્લીઃ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે 21 સપ્ટેમ્બરથી ધોરણ 9થી ધોરણ 12ના વર્ગો માટે શાળાઓ શરૂ કરવાની મંજૂરી આપી છે. આ માટે કેન્દ્ર સરકારે બહુ આકરા નિયમો બનાવ્યા છે. દરેક સ્કૂલે ક્લાસ શરૂ કરતાં પહેલાં નીચેના નિયમોનું પાલન ફરજિયાત કરવાનું રહેશે. · ઓનલાઈન અને ડિસ્ટન્સ લર્નિંગની વ્યવસ્થા કરવી પડશે · વિદ્યાર્થીઓ

from home https://ift.tt/3ig6VlB
via IFTTT

ટિપ્પણીઓ નથી: