સૌરાષ્ટ્રમાં કોરોનાનો કાળો કેરઃ છેલ્લા 24 કલાકમાં 27 દર્દીના મોત, ક્યાંના છે દર્દીઓ?
<strong>રાજકોટઃ</strong> ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. જોકે, હવે ગુજરાતમાં અમદાવાદ અને સુરત પછી હવે કોરોના સૌરાષ્ટ્રમાં કાળો કેર વર્તાવી રહ્યો છે. રાજકોટની કોવિડ હોસ્પિટલોમાં છેલ્લા 24 કલાકમાં જ 27 દર્દીઓના મોત થયા છે. જેમાંથી 14 દર્દીઓ રાજકોટ શહેર, 5 દર્દીઓ રાજકોટ ગ્રામ્ય અને અન્ય જિલ્લાના 3 દર્દીઓનો
from home https://ift.tt/2R1R4LB
via IFTTT
from home https://ift.tt/2R1R4LB
via IFTTT
ટિપ્પણીઓ નથી: