ભારે વરસાદને પગલે ગુજરાતના રસ્તાઓ ધોવાયા, 33 સ્ટેટ હાઈવે સહિત 297 રસ્તાઓ બંધ

<strong>અમદાવાદઃ</strong> ગુજરાતમાં પડી રહેલ ભારે વરસાદને પગલે પાંચથી વધુ વ્યક્તિના મૃત્યુ થયા છે. ચોમાસાની વર્તમાન સિઝનમાં ગુજરાતમાંથી આ વખતે 16થી વધુના ડૂબવાથી મૃત્યુ થઈ ચુક્યા છે. આ ઉપરાંતનર્મદા નદીમાં પાણીનું સ્તર વધવા લાગતા ભરૂચ-વડોદરા જિલ્લાના ગામડાઓમાંથી પાંચ હજારથી વધુ લોકોનું સ્થળાંતર સલામત સ્થળે કરવામાં આવ્યું છે. ગુજરાતમાં હાલ એનડીઆરએફની 13

from home https://ift.tt/3jxWkTe
via IFTTT

ટિપ્પણીઓ નથી: