ગુરૂવારે 38 વર્ષ પછી સર્વપિતૃ અમાસ અને સૂર્યસંક્રાંતિનો અનોખો સંયોગ, જાણો શું કરવાથી થાય મોટો ફાયદો?

હાલ સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે. પિતૃ તર્પણના અષાઢ માસની આગામી 17મીએ પુર્ણાહૂતિ થશે. આ દિવસે 38 વર્ષ બાદ સર્વપિતૃ અમાસ અને સૂર્યસંક્રાંતિનો સંયોગ રચાશે તેવુ લાગી રહ્યું છે. જોકે 18મીથી ભક્તિ-ભાવનાના પવિત્ર પુરૂષોત્તમ (અધિક) માસની શરૂઆત થશે. 17મી સપ્ટેમ્બરે સૂર્યસંક્રાંતિ અને સર્વપિતૃ અમાસનો યોગ રચાશે.

from home https://ift.tt/2ZJ3Lzs
via IFTTT

ટિપ્પણીઓ નથી: