કોરોનાનો ભોગ બનેલા ભાજપના ક્યા નેતાની તબિયત કથળતાં સારવાર માટે રૂપાણીએ ચાર્ટર પ્લેનમાં 3 ટોચના ડોક્ટર, ચુડાસમાને મોકલ્યા ?
<strong>ગાંધીનગરઃ</strong> કોરોનાનો ભોગ બનેલા રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજની તબિયત ગંભીર થતાં તેમને વેન્ટિલેટર પર રખાયા છે. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા સાંસદ અભય ભારદ્વાજની તબિયત છેલ્લા બે દિવસથી કથળી છે અને અત્યંક ગંભીર થઈ છે. ભારદ્વાજને ફેફસામાં કોરોનાનો ફેલાવો, લોહીના ગઠ્ઠા જામવા જેવી તકલીફો છે. આ ઉપરાંત તેમના
from home https://ift.tt/3kqtchn
via IFTTT
from home https://ift.tt/3kqtchn
via IFTTT
ટિપ્પણીઓ નથી: