ભાવનગરમાં જેમના પરિવારના 4-4 સભ્યોએ આપઘાત કર્યો એ નિવૃત્ત Dy.S.P. રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા નરેન્દ્રસિંહ જાડેજા કોણ છે ?
<strong>ભાવનગરઃ</strong> ભાવનગરમાં નિવૃત્ત પોલીસ અધિકારીના પુત્ર પૃથ્વીરાજસિંહ પત્નિ અને બે દીકરીઓ સાથે સામૂહિક આત્મહત્યા કરી એ ઘટનાએ ખળભળાટ મચાવ્યો છે. ભાવનગરના પ્રતિષ્ઠિત પરિવારના ચાર લોકોએ એક સાથે આપઘાત કરી લીધો છે એ ઘટનાએ સૌને હચમચાવી દીધા છે. પૃથ્વીરાજસિંહના પિતા નરેન્દ્રસિંહ જાડેજાને ભાવનગરમાં સૌ માનની નજરે જુએ છે. ક્ષત્રિય સમાજમાં આગેવાન
from home https://ift.tt/2Ry06Aj
via IFTTT
from home https://ift.tt/2Ry06Aj
via IFTTT
ટિપ્પણીઓ નથી: