શિક્ષક દિવસ: 47 શિક્ષકોને આજે પુરસ્કાર આપશે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વર્ચુઅલ હશે કાર્યક્રમ

નવી દિલ્હી: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે સવારે 11 વાગ્યે શિક્ષક દિવસ પર પ્રથમ વખત 47 શિક્ષકોને વર્ચુઅલ માધ્યમથી રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર આપશે. 45 સામાન્ય જ્યારે 2 સ્પેશ્યલ કેટેગરીના શિક્ષકોને પુરસ્કાર આપવામાં આવશે. આ તકે કેંદ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલ નિશક પણ હાજર રહેશે. કોરોના વાયરસના સંક્રમણને ધ્યાનમાં

from home https://ift.tt/2EYE3ji
via IFTTT

ટિપ્પણીઓ નથી: