સૌરાષ્ટ્રના આ વિસ્તારમાં 5 ઈંચ વરસાદ ખાબકતાં 6 ગામો થયા સંપર્ક વિહોણા? જાણો હાલ કેવી છે સ્થિતિ
ગીર સોમનાથઃ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યા બાદ મેઘરાજાએ વિરામ લીધો હતો. જોકે, ગીર ગઢડા તાલુકામાં બે દિવસના વિરામ બાદ ફરી વરસાદ શરૂ થયો હતો. નિતલી ગામની નદીમાં પુર આવતાં વરજાંગભાઈ માલધારીની બે ભેંસો તણાઈ ગઈ હતી. ગીર ગઢડા તાલુકામાં બે દિવસના વિરામ બાદ ફરી વરસાદનું આગમન થયું હતું. જેને
from home https://ift.tt/3lULrNl
via IFTTT
from home https://ift.tt/3lULrNl
via IFTTT
ટિપ્પણીઓ નથી: