રાજ્યના 5 આઇએએસ અધિકારીઓની બદલી, અમદાવાદ કલેક્ટર તરીકે કોને મુકાયા?
<strong>અમદાવાદઃ</strong> રાજ્યનામાં પાંચ IAS અધિકારીની બદલી કરવામાં આવી છે. અમદાવાદના કલેકટર કે કે નિરાલાની બદલી કરવામાં આવી છે, જેમને ગૃહ વિભાગમાં અધિક સચિવ તરીકે મુકવામાં આવ્યા છે. પાટણના કલેક્ટર આનંદ બાબુલાલ પટેલની પણ બદલી કરવામાં આવી છે. તેમને બનાસકાંઠાના કલેકટર તરીકે નિમાયા છે. બનાસકાંઠાના કલેકટર સંદીપ સાગલેની અમદાવાદ કલેકટર તરીકે
from ahmedabad https://ift.tt/3bAaFvM
via IFTTT
from ahmedabad https://ift.tt/3bAaFvM
via IFTTT
ટિપ્પણીઓ નથી: