ગાંધીનગરઃ સાંતેજની ફેક્ટરીમાં વીજ કરંટ લાગતા 5 લોકોના મોત, કેવી રીતે બની આખી ઘટના?

<strong>ગાંધીનગરઃ</strong> સાંતેજની એક ફેક્ટરીમાં વીજ કરંટ લાગવાની મોટી ઘટના બની છે. વીજ કરંટ લાગતા 5 શ્રમિકોના મોત નિપજ્યા છે. ફેક્ટરીના શેડની કામગીરી દરમિયાન આ ગોઝારી ઘટના બની હતી. વીજ કરંટ લાગતા 5 શ્રમિકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય 2 શ્રમિકોને શોટ લાગતાં દાઝ્યાં હતા, જેમને સારવાર અર્થે

from home https://ift.tt/2GAvagi
via IFTTT

ટિપ્પણીઓ નથી: