મોદીએ દેશનાં ક્યાં 7 રાજ્યોમાં કોરોનાને નાથવા લોકડાઉન લાદવાની આપી છૂટ ? કેટલા દિવસ સુધીના લોકડાઉનની આપી સલાહ ?

<strong>નવી દિલ્લીઃ</strong> વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે કોરોનાના કેસો વધારે પ્રમાણમાં નોંધાઈ રહ્યા છે એવાં સાત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વર્ચ્યુઅલ બેઠક કરી હતી. મોદીએ કોરોનાના કેસો રોકવા માટે જરૂર પડે તો એક-બે દિવસના સંપૂર્ણ લોકડાઉનની આ રાજ્યોને છૂટ આપી છે. આ સાત રાજ્યોમાં મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ,

from home https://ift.tt/2S05oo5
via IFTTT

ટિપ્પણીઓ નથી: