લગભગ દોઢ વર્ષ બાદ ‘મણિકર્ણિકા’ છોડવા પર બોલ્યો સોનૂ સૂદ, કંગનાએ ફિલ્મમાંથી મારા 80 ટકા સીન કાપી નાખ્યા’તા

<strong>મુંબઈઃ</strong> બોલિવૂડની ક્વીન કંગના રનૌત મોટેભાગે ચર્ચામાં રહે છે. તમને જણાવીએ કે, વિતેલા વર્ષે રિલીઝ થયેલ કંગાનીની ફિલ્મ મણિકર્ણિકામાં પહેલા સોનૂ સૂદ જોવા મળવાનો હતો. તેણે આ ફિલ્મનું શૂટિંગ પણ શરૂ કરી દીધું હતુ, પરંતુ સોનૂએ વચ્ચે જ ફિલ્મ છોડી દીધી. હવે આ ફિલ્મને લઈને એક્ટર સોનૂ સૂદે ખુલીને

from home https://ift.tt/2RPgtZo
via IFTTT

ટિપ્પણીઓ નથી: