સુશાંત મૃત્યુ કેસમાં સલમાન કરણ જોહર સહિત કઈ 8 ફિલ્મી હસ્તી સામે નિકળ્યું સમન્સ ? કોર્ટે ક્યારે હાજર થવા આપ્યો આદેશ ?

<strong>મુંબઈઃ</strong> બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત મોત કેસમાં મુજફ્ફરપુર જિલ્લા કોર્ટે સલમાન ખાન, કરણ જૌહર અને આદિત્ય ચોપરા સહિત 8 લોકોને કોર્ટમાં હાજર થવાના આદેશ આપ્યા છે. ડિસ્ટ્રિક્ટ કોર્ટના આદેશ અુસાર, આ બધાને ખુદ અથવા વકીલના માધ્યમથી પોતાની હાજરી કોર્ટમાં સુનિશ્ચિત કરવાની રહેશે. આ આઠેય હસ્તીઓને હાજર થવા માટે

from home https://ift.tt/3iNLecT
via IFTTT

ટિપ્પણીઓ નથી: