ધોરણ 9થી 12માં પ્રવેશથી વંચિત રહેલા વિદ્યાર્થીઓ માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે શું કર્યો મોટો નિર્ણય? જાણો
હાલ સમગ્ર ગુજરાતમાં કોરોના સંક્રમણને કારણે સમગ્ર ગુજરાતમાં ધોરણ 9થી 12માં પ્રવેશથી વંચિત રહેલા વિદ્યાર્થીઓ માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે મહત્વનો નિર્ણય કર્યો છે. 9થી 12 ધોરણમાં હવે 30 સપ્ટેમ્બર સુધીમાં પ્રવેશ મેળવી શકાશે. બોર્ડે તમામ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીને આદેશ કર્યો છે. આ સિવાય કોવિડના કારણે
from home https://ift.tt/33VgdgR
via IFTTT
from home https://ift.tt/33VgdgR
via IFTTT
ટિપ્પણીઓ નથી: