લોકડાઉનના કારણે ધંધો પડી ભાંગતાં ઝવેરી પરિવારના ચાર લોકોનો સામૂહિક આપઘાત, જાણો કઈ રીતે જીવન ટૂંકાવ્યું ?
જયપુરઃ દેશમાં કોરોના વાયરસ ફેલાતો અટકે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા લાદવામાં આવેલા લોકડાઉનમાં અનેક લોકોના વેપાર ધંધા ભાંગી ગયા હતા. હજારો લોકોની નોકરી જતી રહી હતી. નોકરી-ધંધાની ચિંતામાં આ દરમિયાન લોકોએ આત્મહત્યા કરી લીધી હોવાના સમાચાર પણ સામે આવ્યા હતા. આવી જ વધુ એક ઘટના રાજસ્થાનના જયપુરમાં બની
from home https://ift.tt/2Ei2jgb
via IFTTT
from home https://ift.tt/2Ei2jgb
via IFTTT
ટિપ્પણીઓ નથી: