રાજકોટમાં કોરોનાથી મૃતકનું પોસ્ટમોર્ટમ, કઈ ચોકાવનારી વિગતો આવી બહાર ? શરીરમાં ક્યાં ક્યાં થઈ અસર ?

<strong>રાજકોટઃ</strong> ગુજરાતમાં રાજકોટમાં કોરોનાના મૃતકોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. શહેરની પીડીયુ મેડિકલ કોલેજમાં કોરોના મૃતકના ડેડ બોડીના પીએમની મંજૂરી મળ્યા બાદ ઓટોપ્સી કરવામાં આવી હતી. જેમાં કોરોનાનો ભોગ બનેલા લોકોના ફેફસા, મગજ, લિવર સહિતના અંગો પર અસર થતી હોવાનું જાણવા મળ્યું છે. રિસર્ચ માટે મગજ, ફેફ્સાં, યકૃત, કિડની, ફ્લૂડ, હૃદય,

from home https://ift.tt/2ZBch3v
via IFTTT

ટિપ્પણીઓ નથી: