રૂપાણી સરકારે ટુ વ્હીલર પર નિકળવા અંગે લીધો મોટો નિર્ણય ? ટેક્સી અંગે પણ શું કરી જાહેરાત ?
અમદાવાદઃ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે 1 સપ્ટેમ્બરથી અનલોક 4 અંગે બહાર પાડેલી ગાઈડલાઈનને અનુલક્ષીને ગુજરાત સરકારે અનલૉક 4ની માર્ગદર્શિકા જાહેર કરી છે. આ માર્ગદર્શિકામાં ટુ વ્હીલર ચાલકો માટે સારા સમાચાર છે. રૂપાણી સરકારે ટુ વ્હીલર ચાલકોને ડબલ સવારીની છૂટ આપી છે. મતલબ કે, ટુ વ્હિલર પર એક વત્તા એક
from home https://ift.tt/2GqpZj5
via IFTTT
from home https://ift.tt/2GqpZj5
via IFTTT
ટિપ્પણીઓ નથી: