અમદાવાદમાં ચાની કીટલી ચાલુ રાખવા આ ગાઈડલાઈનને કરવી પડશે ફોલો નહીં તો.....?

હાલ સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે અમદાવાદ મનપાએ ચાની કીટલી ચાલુ રાખવાને લઈ નવી ગાઈડલાઈન બહાર પાડી છે. ગાઈડલાઇન મુજબ ચા-કોફી પીતી વખતે ગ્રાહકો ટોળે ન વળે અને અંદરો અંદર વાતો ન કરે તેનું પાલન કરવું પડશે. આ સાથે જ શક્ય હોય તો કિટલી કે

from home https://ift.tt/3kBVPs3
via IFTTT

ટિપ્પણીઓ નથી: