ગુજરાત સરકારના કર્મચારીઓ માટે માઠા સમાચાર, રાજ્ય સરકારે પગાર અંગે લીધો શું મોટો નિર્ણય?

ગાંધીનગરઃ ગુજરાત સરકારે કોરોનાના કારણે ઉદભવેલી પરિસ્થિતીમાં કરકસરનાં પગલાંના ભાગરૂપે સરકારી કર્મચારીઓને 31 માર્ચ 2021 સુધી મોંઘવારી ભથ્થું નહીં આપવા નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગે કરેલા ઠરાવ પ્રમાણે 1 જુલાઈ 2020થી એક વર્ષ માટે વયનિવૃતિ બાદ કરાર આધારિ નિમણૂક પામેલા અને પામતા અધિકારી-કર્મચારીઓના પગારમાં 30 ટકા

from home https://ift.tt/3i8OKyc
via IFTTT

ટિપ્પણીઓ નથી: