રૂપાણી સરકારે ગુટખા-પાન મસાલા મુદ્દે પ્રતિબંધ અંગે લીધો મોટો નિર્ણય, નીતિન પટેલે શું કરી જાહેરાત ?

<strong>ગાંધીનગરઃ</strong> ગુજરાતમાં ગુટખા તેમજ તમાકુ કે નિકોટીનયુક્ત પાન મસાલાના વેચાણ, સંગ્રહ અને વિતરણ પરનો પ્રતિબંધ વધુ એક વર્ષ માટે લંબાવાયો છે. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે આ જાહેરા કરી છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું છે કે, રાજ્યમાં ગુ ગુટખા તેમજ તમાકુ કે નિકોટીનયુક્ત પાન મસાલાના વેચાણ, સંગ્રહ અને વિતરણ

from home https://ift.tt/3h9ltlT
via IFTTT

ટિપ્પણીઓ નથી: