રાજ્યમાં સ્કૂલો ખોલવા અંગે વિજય રૂપાણી કેબિનેટે લીધો બહુ મોટો નિર્ણય, શિક્ષણ મંત્રીએ કરી શું જાહેરાત ?
ગાંધીનગરઃ ગુજરાતના મંત્રીમંડળની બેઠકમાં વાલીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારબાદ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું એક મોટું નિવેદન આપ્યું છે. શિક્ષણમંત્રીએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં હાલ શાળાઓ ખુલશે નહીં જેથી રાજ્યના ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ શાળાએ જઈ શકશે નહીં. પરંતુ કેન્દ્રની ગાઈડલાઈન મરજીયાત છે. કોરોના વાયરસનું સંક્રમણ
from home https://ift.tt/3hCWhUQ
via IFTTT
from home https://ift.tt/3hCWhUQ
via IFTTT
ટિપ્પણીઓ નથી: