કોરોના સંક્રમણને લઈને અમદાવાદના લોકો માટે અતિ ગંભીર સમાચાર આવ્યા સામે? જાણીને ચોંકી જશો
હાલ ગુજરાતમાં કોરોના પોઝિટિવની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે અમદાવાદમાં પણ ધીમે ધીમે સંક્રમણની સંખ્યા વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે ચોંકાવારા ચાર કેસ સામે આવ્યા છે. અમદાવાદના 4 તબીબ કે જેમને પહેલા કોરોના થયો હતો અને તેઓ કોરોના સામે લડીને સાજા થઈ ગયા હતા
from ahmedabad https://ift.tt/3bzuQdn
via IFTTT
from ahmedabad https://ift.tt/3bzuQdn
via IFTTT
ટિપ્પણીઓ નથી: