ગુજરાત ભાજપના નેતાઓ માટે ખુશખબર, જાણો આવતા મહિના ક્યાં નિગમ-આયોગમાં થઈ શકે નિમણૂકો ?
ગાંધીનગરઃ ગુજરાતમાં ભાજપના નેતાઓ માટે આનંદના સમાચાર છે. ગુજરાતની વિજય રૂપાણી સરકાર આવતા મહિને બિન અનામત આયોગ-નિગમમાં નવા પદાધિકારીઓની નિંમણૂંક કરશે. બિન અનામત આયોગ-નિગમની કારોબારીની મુદ્દત 23 ઓક્ટોબરના રોજ પૂરી થાય છે. આયોગમાં ચેરમેન સાથે પાંચ પદાધિકારી નિમાશે જ્યારે નિગમમાં ચેરમેન સાથે સાત પદાધિકારી નિમાશે. આ ઉપરાંત
from home https://ift.tt/33lAImN
via IFTTT
from home https://ift.tt/33lAImN
via IFTTT
ટિપ્પણીઓ નથી: