મંડપ એસોસિએશને કોઈપણ રાજકિય પક્ષના કાર્યક્રમમાં મંડપ ન બાંધવાનો નિર્ણય કર્યો, જાણો શું છે કારણ....
<strong>અમદાવાદઃ</strong> લગ્નપ્રસંગે 100થી વધુ વ્યક્તિઓની છૂટ ન અપાતા મંડપ અને ડેકોરેશન એસોશિએનમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મંડપ એસોસિએશને રાજકિય પક્ષોના મંડપ ન બાંધવાનો નિર્ણય કર્યો છે. જેના કારણે રાજકીય અગ્રણીઓ અસમંજસમાં મુકાઈ ગયા છે. રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કર્યા બાદ પણ કોઈ નિર્ણય ન આવતા મંડપ એસોસિએશને ભાજપ-કૉંગ્રેસ
from home https://ift.tt/2QSHvOT
via IFTTT
from home https://ift.tt/2QSHvOT
via IFTTT
ટિપ્પણીઓ નથી: