કોરોનાના કહેર વચ્ચે ગુજરાતીઓ માટે શું છે મોટા રાહતના સમાચાર? આ આંકડો જાણીને થઈ જશો ખુશ

<strong>ગાંધીનગરઃ</strong> ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. દૈનિક કેસો 1300ને પાર થઈ ગયા છે. જોકે, આ બધાની વચ્ચે રાજ્યના લોકો માટે ગઈ કાલે રાહતના સમાચાર સામે આવ્યા છે. વાત એવી છે કે, રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 1.20 લાખ જેટલા કેસો નોંધાયા છે. જેમાંથી 1 લાખ જેટલા લોકોએ તો

from home https://ift.tt/2RELI9n
via IFTTT

ટિપ્પણીઓ નથી: