કોરોના ટેસ્ટના ભાવમાં કરેલો ઘટાડો પરત લેવાની માગ, જાણો કોણે નીતિન પટેલને લખ્યો પત્ર

<strong>અમદાવાદઃ</strong> કોરોના ટેસ્ટના ભાવમાં કરાયેલા ભાવ ઘટાડાની જાહેરાતના નિર્ણય અંગે ફેર વિચારણ કરવાની માગ ઉઠી છે. સરકારે કોરોના ટેસ્ટમાં ભાવ ઘટાડાની જાહેરાત કરી માત્ર 1500 રૂપિયામાં ટેસ્ટના આદેશ કર્યા છે. ત્યારે આ મુદ્દે ગુજરાત અસોસિએશન ઓફ પેથોલોજીસ્ટ એંડ માઈક્રોબાયોલોજીના પ્રમુખે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને પત્ર લખી કોરોના ટેસ્ટના ભાવમાં

from home https://ift.tt/2FYhhsr
via IFTTT

ટિપ્પણીઓ નથી: