કોરોનાના કહેર વચ્ચે ગુજરાતના લોકો માટે શું આવ્યા મોટા રાહતના સમાચાર? જાણો વિગત
<strong>ગાંધીનગરઃ</strong> ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. દૈનિક કેસો પણ 1300ને પાર થઈ ગયા છે. જોકે, આ બધાની વચ્ચે ગુજરાતીઓ માટે મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના લોકો માટે મોટી રાહતની વાત એ છે કે, અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ એક લાખથી વધુ લોકોએ કોરોનાને મ્હાત આપી છે.
from home https://ift.tt/33K9qXs
via IFTTT
from home https://ift.tt/33K9qXs
via IFTTT
ટિપ્પણીઓ નથી: