બોર્ડર પર ભારત-ચીનના સૈનિકની અથડામણ વચ્ચે વિદેશ મંત્રીએ આપ્યુ મોટુ નિવેદન, જાણો વિગતે

<strong>નવી દિલ્હીઃ</strong> ચીન અને ભારત વચ્ચે ચાલી રહેલા સીમા વિવાદ વચ્ચે ભારતીય વિદેશ મંત્રીએ મોટુ નિવેદન આપ્યુ છે. વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે, ભારત અને ચીનના સંબંધો બન્ને દેશો અને દુનિયા માટે ખુબ મહત્વના છે, એટલા માટે બન્ને દેશોએ આ ઇશ્યૂને શાંતિથી સૉલ્વ કરવો જોઇએ. અમેરિકા- ભારત રણનીતિક

from home https://ift.tt/3bbMLXk
via IFTTT

ટિપ્પણીઓ નથી: