મોદી સરકારના આ પ્રધાન કોરોનાના કારણે મોતને ભેટ્યા, સળંગ ચાર વાર લોકસભામાં જીતેલા, પોતાના રાજ્યમાં કોરોનાનો ભોગ બનનારા ભાજપના બીજા સાંસદ
<strong>નવી દિલ્લીઃ</strong> નરેન્દ્ર મોદી સરકારમાં રેલવે મંત્રાલયના રાજ્ય કક્ષાના મંત્રી સુરેશ અંગડીનું કોરોનાને કારણે અવસાન થયું છે. અંગડીનો 11 સપ્ટેમ્બરના રોજ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું પછી તેમની એમ્સમાં સારવાર ચાલી રહી હતી. તેમની વય 65 વર્ષ હતી. સુરેશ અંગડી કર્ણાટકના બીજા એવા સાંસદ છે કે જે કોરોનાના કારણે મૃત્યુ
from home https://ift.tt/303hEsp
via IFTTT
from home https://ift.tt/303hEsp
via IFTTT
ટિપ્પણીઓ નથી: