ગુજરાતમાં ગુટખા-પાન મસાલા પરનો પ્રતિબંધ ક્યાં સુધી લંબાવાયો, જાણો સરકારે શું કરી જાહેરાત ?
ગાંધીનગરઃ ગુજરાતમાં ગુટખા તેમજ તમાકુ કે નિકોટીનયુક્ત પાન મસાલાના વેચાણ, સંગ્રહ અને વિતરણ પરનો પ્રતિબંધ વધુ એક વર્ષ માટે લંબાવાયો છે. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે આ જાહેરા કરી છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું છે કે, રાજ્યમાં ગુ ગુટખા તેમજ તમાકુ કે નિકોટીનયુક્ત પાન મસાલાના વેચાણ, સંગ્રહ અને
from home https://ift.tt/3lX8abN
via IFTTT
from home https://ift.tt/3lX8abN
via IFTTT
ટિપ્પણીઓ નથી: