મોદી સરકારે જ આ ટેસ્ટને બિન ભરોસાપાત્ર ગણાવીને આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવા આપ્યો આદેશ, જાણો શું છે કારણ ?
<strong>નવી દિલ્લીઃ</strong> દેશભરમાં કોરોનાના દર્દીઓ પર મોટા પ્રમાણમાં રેપિડ એન્ટિજન ટેસ્ટ (આરએટી) કરાઈ રહયા છે ત્યારે મોદી સરકારે જ રેપિડ એન્ટિજન ટેસ્ટ (આરએટી)ને આડકતરી રીતે બિન ભરોસાપાત્ર ગણાવ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને રેપિડ એન્ટિજન ટેસ્ટ (આરએટી)માં નેગેટિવ આવેલાં લક્ષણોવાળા કેસોમાં પણ ફરીથી આરટી-પીસીઆર ટેસ્ટ
from home https://ift.tt/33hkriD
via IFTTT
from home https://ift.tt/33hkriD
via IFTTT
ટિપ્પણીઓ નથી: