આ પદાર્થ વાપરવાથી કોરોના વાયરસ નાશ પામતા હોવાનો વિજ્ઞાનીઓનો દાવો, જાણો કઈ રીતે કરશો ઉપયોગ ?
અમેરિકન વૈજ્ઞાનિકોએ આયોડિનથી કોરોનાનો નાશ કરવાનો દાવો કર્યો છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, નાક અને મોઢાંને આયોડિનથી ધોવામાં આવે તો કોરોનાને રોકી શકાય છે. અમેરિકાની યુનિવર્સિટી ઓફ કનેક્ટિકટ સ્કૂલ ઓફ મેડિસિને પોતાના રિસર્ચમાં આ વાત કહી છે. રિસર્ચ પ્રમાણે 0.5 ટકા કન્સ્ટ્રકશનવાળા આયોડિન સોલ્યુશનમાં જ્યારે કોરોનાને મુક્ત કરવામાં આવ્યો તો
from home https://ift.tt/3kBXH43
via IFTTT
from home https://ift.tt/3kBXH43
via IFTTT
ટિપ્પણીઓ નથી: