ગુજરાત ભાજપના કયા મંત્રીને લાગ્યો કોરોનાનો ચેપ? જાણો વિગત

<strong>રાજકોટઃ</strong> ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે હવે સૌરાષ્ટ્રમાં કોરોના કાળો કેર વર્તાવી રહ્યો છે. ત્યારે હવે રૂપાણી સરકારમાં કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાને કોરોનાનો ચેપ લાગ્યો છે. તેઓ જેતપુર વિધાનસભા બેઠક પરથી ચૂંટાયા છે. નોંધનીય છે કે, અગાઉ રૂપાણી સરકારના મંત્રી રમણ પાટકર પણ કોરોનાની ચપેટમાં આવી

from home https://ift.tt/32xAsSx
via IFTTT

ટિપ્પણીઓ નથી: