મોદી સરકારે તમામ સરકારી નોકરીઓમાં ભરતી પર મૂકી દીધો પ્રતિબંધ ? જાણો સરકારનું શું કહેવું છે ?
<strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર 17 સપ્ટેમ્બર 2020ના રોજ બેરોજગાર દિવસ મનાવવાની ખૂબ ચર્ચા છે. 17 સપ્ટેમ્બરે પીએમ મોદીનો જન્મદિવસ છે. ત્યારે રોજગાર સાથે જોડાયેલ એક દાવો વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે, કેન્દ્ર સરકારે નવી નોકરીઓ પર પ્રતિબંધ લગાવી દીધો છે
from home https://ift.tt/2ZCMMPf
via IFTTT
from home https://ift.tt/2ZCMMPf
via IFTTT
ટિપ્પણીઓ નથી: