નરમ પડ્યા ડ્રેગનના સુર, સંયુક્ત રાષ્ટ્રમાં શી જિનપિંગે કહ્યું- યુદ્ધ લડવાન કોઈ ઇરાદો નથી

<strong>સંયુક્ત રાષ્ટ્રઃ</strong> ભારત સહિત વિશ્વના અનેક ભાગમાં વિવાદોમાં સપડાયેલ ચીન હવે વિવાદોને વાતચીત દ્વારા સમાધાન શોધવાના રસ્તા શોધી રહ્યું છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં એક મોટું નિવેદન આપ્યું છે. જિનપિંગે સ્પષ્ટ કહ્યું છે કે, તેમનું યુદ્ધ લડવાનો કોઈ ઇરાદો નથી. આ પહેલા ભારત અને ચીનની વચ્ચે

from home https://ift.tt/302U27v
via IFTTT

ટિપ્પણીઓ નથી: