મોદી સરકારના કૃષિ ખરડા સામે ભાજપના ક્યા મહત્વના સાથીએ વ્યક્ત કર્યો વિરોધનો સૂર, ખરડાને ગણાવ્યા એકપક્ષીય નિર્ણય

<strong>નવી દિલ્લીઃ</strong> મોદી સરકારના કૃષિ ખરડાના વિરોધમાં શિરોમણી અકાલી દળે મોદી સરકાર સાથે છેડો ફાડી નાંખ્યો હતો અને અકાલી દળના હરસિમરત કૌરે કેન્દ્રના પ્રધાન મંડળમાંથી રાજીનામું આપી દીધું હતું. હવે કૃષિ ખરડા સામે હવે જેડીયુએ વિરોધનો સૂર વ્યક્ત કર્યો છે. જેડીયુના પ્રવક્તા કે.સી. ત્યાગીએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકારે

from home https://ift.tt/33RYDuc
via IFTTT

ટિપ્પણીઓ નથી: