સૌરાષ્ટ્રમાં કોરોના સંક્રમણે પકડ્યું જોર? કયા જિલ્લામાં કેટલા કેસ નોંધાયા? જાણો વિગત
અમદાવાદ, સુરત બાદ સૌરાષ્ટ્રમાં કોરોના સંક્રમણે જોર પકડ્યું છે ત્યારે શનિવારે સૌરાષ્ટ્રના જામનગર, રાજકોટ, અમરેલી અને મોરબીમાં કોરોનાનો કાળો કહેર વર્તાયો હોય તેવું લાગી રહ્યું છે. આ શહેરોમાં દિવસે ને દિવસે કોરોના સંક્રમણની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે શનિવારે સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં નવા 447 પોઝિટિવ કેસ નોંધાયા
from home https://ift.tt/2ZcCuW2
via IFTTT
from home https://ift.tt/2ZcCuW2
via IFTTT
ટિપ્પણીઓ નથી: