કોરોનાના કહેર વચ્ચે અમદાવાદ માટે શું આવ્યા ચિંતાજનક સમાચાર, સર્વેમાં થયો મોટો ખુલાસો, જાણો વિગતે
અમદાવાદઃ કોરોનાના સંક્રમણ વચ્ચે અમદાવાદ વાસીઓ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા કરવામાં આવેલા બે સર્વે ચિંતાજનક છે. એએમસીના આ સર્વેમાં 40 ટકા દર્દીઓ એન્ટીબોડી જોવા મળી નથી. એએમસીએ હર્ડ ઇમ્યુનિટી પર બીજો સર્વે કર્યો છે. જેમાં 10 હજાર લોકો પર આ સર્વે કરવામાં આવ્યો
from ahmedabad https://ift.tt/3bmVENV
via IFTTT
from ahmedabad https://ift.tt/3bmVENV
via IFTTT
ટિપ્પણીઓ નથી: