પોરબંદરનાં પરિવારે ધોરાજીમાં આવી સામૂહિક આત્મહત્યાનો કર્યો પ્રયાસ, બે બાળકોના મોત
રાજકોટના ધોરાજીમાં સામૂહિક આત્મહત્યાનો બનાવ સામે આવ્યો છે. આ ઘટનામાં પાંચ લોકોએ આત્મહત્યાનો પ્રયાસ કરતાં ચકચાર મચી ગઈ હતી. પાંચ સભ્યોમાંથી પતિ, પત્ની અને પુત્રનો આબાદ બચાવ થયો છે. ભાડેરના તળાવમાં કૂદી સામૂહિક આત્મહત્યાનો આખા પરિવારે પ્રયાસ કર્યો હતો. આપઘાત કરવાનો પ્રયાસ કરનાર પરિવાર પોરબંદરનો હોવાનું સામે આવ્યું હતું.
from home https://ift.tt/3cd6QNd
via IFTTT
from home https://ift.tt/3cd6QNd
via IFTTT
ટિપ્પણીઓ નથી: