કોરોનાથી મરનારા લોકોના અંતિમ સંસ્કાર કરી શકશે પરિવાર, આ રાજ્યની હાઈકોર્ટનો મોટો નિર્ણય

કોલકાતા: કોરોના વાયરસથી મરનારા લોકોના અંતિમ સંસ્કારને લઈ કોલકાતા હાઈકોર્ટે મહત્વનો ચૂકાદો આપ્યો છે. કોર્ટે અંતિમ સંસ્કાર માટે મૃતદેહ પરિવારને સોંપવાનો નિર્દેશ આપ્યો છે. સમાજસેવી વિનિત રૂઈયાએ કોરોનાથી મરનારા લોકોના અંતિમ સંસ્કાર સન્માન સાથે કરવાની માંગને લઈને હાઈકોર્ટમાં અરજી કરી હતી. અરજીમાં તેમણે અરજીમાં આરોપ લગાવ્યો હતો કે, પ્રશાસન

from home https://ift.tt/3hBHUAk
via IFTTT

ટિપ્પણીઓ નથી: